bhavnagar

પાલીતાણા મા સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરણ ની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પાલિતાણા શહેર અને આજુબાજુ ના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુ પાલન કરતાં પરિવારો ની સંખ્યા અંદાજે હજારોની છે

પશુપાલન કરી પોતાના પરિવાર નું ભરણપોષણ કરે છે

માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો,ભેથો.ઘેટાં અને બકરા વેગેટે ધરાવે છે

પાલિતાણા સિંટી માં સરકાર મારફત ફાળવેલ ગૌચર ની જમીન અંદાજે 4016 વીધા છે

જેની 7/12/8-અ ની નકલ આ સાથે સામેલ પણ છે

હાલ પાલિંતાણા વિસ્તારમાં ઉપરુક્ત પૈકી ના ગૌચરની જમીન માત્ર 25 ટકા જેટલી ખુલ્લી છે

બાકીની તમામ ગૌયરની જમીન ભૂમાફીયા તેમજ કોરેસ્ટ વિભાગના કબજામાં છે

જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ તકલીક પડે છે

ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *