નવસારી: આજે કોવિડ-૧૯ વેકિસનેશન અંતર્ગત શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી, નવસારી, શ્રી બી.એસ.મોરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક, નવસારી, શ્રી વી.એસ.પલાસ, પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. નવસારી, શ્રી એમ.પી.પટેલ , પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. નવસારીનાઓએ ફ્રન્ટલાઇન વર્કર તરીકે વેકિસન લઇ શરુઆત કરી, નવસારી જિલ્લાના પોલીસ જવાનો અને જી.આર.ડી/ ટી.આર.બી. કુલે- ૧૦૫૨ ને જિલ્લાની અલગ-અલગ CHC/સિવીલ પોસ્પીટલો તથા ખાનગી હોસ્પિટલોમાં વેકિસન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જ્યાં કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી.
નવસારી ખાતે પોલીસ અધિકારીઓ સહિત કર્મીઓને આપવામાં આવી કોરોનાની વેકસીન..
Related Posts
ચાણસ્મા ખાતે અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.
એબીએનએસ: ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ ,…
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…
અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી
અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ…
પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન: બનાસમાં અંગદાનની શરૂઆત
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ…
પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા…
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…