bhavnagar

મનોદિવ્યાંગ બાળકો માટે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણી

પી.એન.આર. સોસાયટી સંચાલિત પાલીતાણા રિસોર્સ સેન્ટર પર વાઘેલા કૈલાશબેન તથા ડો.અવંતિકાબેન દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ

જેમાં ગોપાલભાઈ વાઘેલા, સંજયભાઈ હિંગુ તથા સમીમબેન ધીરુભાઈ માસ્તર હાજર રહ્યા હતા અને તેની સાથે મોટી સંખ્યામાં વાલી તથા બાળકો હાજર રહ્યા હતા, ત્યારે તમામ હાજર બાળકોને નાસ્તો અને પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

ત્યારે હોળી ધુળેટીના આ પાવન પર્વની ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકો ને રંગો સાથે પિચકારી નો વિતરણ થતાં નાના ભૂલકાઓ રંગોથી રમવા માટે ખુશીથી ઊછળતા જોવા મળ્યા હતા જેના કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *