bhavnagar

મનોદિવ્યાંગ બાળકો માટે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણી

પી.એન.આર. સોસાયટી સંચાલિત પાલીતાણા રિસોર્સ સેન્ટર પર વાઘેલા કૈલાશબેન તથા ડો.અવંતિકાબેન દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ

જેમાં ગોપાલભાઈ વાઘેલા, સંજયભાઈ હિંગુ તથા સમીમબેન ધીરુભાઈ માસ્તર હાજર રહ્યા હતા અને તેની સાથે મોટી સંખ્યામાં વાલી તથા બાળકો હાજર રહ્યા હતા, ત્યારે તમામ હાજર બાળકોને નાસ્તો અને પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

ત્યારે હોળી ધુળેટીના આ પાવન પર્વની ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકો ને રંગો સાથે પિચકારી નો વિતરણ થતાં નાના ભૂલકાઓ રંગોથી રમવા માટે ખુશીથી ઊછળતા જોવા મળ્યા હતા જેના કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *