અંબાજી: બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. પરંતુ હવે અંબાજી મંદિર ખાતે ભકતો ટૂંકા વસ્ત્રો પહેરીને જઈ શકશે નહીં તેવા બોર્ડ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામા આવ્યા છે. અહિં ઘણા ભકતો શોર્ટ અને બરમૂડા પહેરીને દર્શન કરવા આવે છે. જોકે હવે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ગેટ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.
ટૂંકા વસ્ત્રો પહેરશો તો હવે અંબાજી મંદિરમાં નહીં મળે પ્રવેશ. ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર લાગ્યો પ્રતિબંધ.
Related Posts
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત;₹: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ…
રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…
પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…
પૂર્વ કલેકટર અરવિંદ વિજ્યનના વિદાયમાન કાર્યક્રમ બાદ પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્યભાર સંભાળ્યો..
પાટણ: એ.આર, એબીએનએસ : જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઇ…
હારીજ સીધેશ્વરી ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
પાટણ: એ.આર. એબીએનએસ : જીલ્લાના હારીજ ખાતે સીધેશ્વરી ગ્રુપ સ્વ.અનિલકુમાર મહેતા…
દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય જળસીમામાંથી કિં. રૂ. ૧૮૦૦ કરોડનો ૩૧૧ પેકેટ્સ માદક…
જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
વિદ્યાની પ્રાપ્તિનો સાચો ઉદ્દેશ મુક્તિ છે. 'સા વિદ્યા યા વિમુક્તયે' એ…
“એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી”
ભારતીય જનતા પાર્ટી - ભરૂચ દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા…
વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું
ભાવનગર તા.૧૩/૪/૨૦૨૫ ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી, યુએસએ ના ડીરેક્ટર અને ડિન…
રાધનપુર ખાતે પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…
પાટણ,એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુરનાં રોટરી ભવન ખાતે પાટણ જિલ્લા પોલિસ…
સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા
સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…