Breaking NewsLatest

કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના તાલીમ સેન્ટર upsc (I A S -I.P.S) ની મેઇન્સ પરીક્ષા માં છ વિદ્યાર્થીઓ પાસ થતા ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા

અરવલ્લી
સંઘ લોક સેવા આયોગ ( UPSC)
દ્વારા લેવામાં આવેલ સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ તારીખ 24 માર્ચ 21 ના રોજ જાહેર કરવા આવતા કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર માં upsc (I A S -I.P.S) ની તાલીમ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરી રહેલા છ વિદ્યાર્થીઓ પરીક્ષા માં પાસ થયા જેમાં 1-પીયૂષભાઈ સી પટેલ મૂળ વતન સીમલિયા (તા.તલોદ) સાબરકાંઠા હાલ કવાંટ ડેપ્યુટી કલેકટર તરીકે સેવા આપે છે (GAS) 2 – અલ્પેશભાઈ એન વાસાણી ભાવનગર ના છે હાલ ખેડા માં નાયબ મામલતદાર તરીકે સેવા આપે છે 3- ચંદ્રેશભાઈ ડી શાંખલા ટી ડી ઓ તરીકે – ધ્રોલ જામનગર માં સેવાઓ આપે છે જેઓ નું મૂળ વતન
લખપત કચ્છ છે 4- જૈમિન ભાઈ એમ પટેલ ડેપ્યુટી કલેકટર આણંદ મૂળ વતન ગાંધીનગર જિલ્લા ના પડુંસમાં ના છે 5 સાવનભાઈ પી સરાવડીયા મૂળ વતન મોરબી હાલ માં અમદાવાદમાં રાજ્યવેરા ઇન્સપેક્ટર તરીકે છે 6- ઉત્સવ ભાઈ એસ જોગાણી ની યુપીએસસીની આઈ એ એસ -આઈ પી એસ ની મેઇન્સ પરીક્ષામાં પાસ થઈ ગયા અને હવે ટૂંકા ગાળામાં તેઓ ની મૌખિક ઇન્ટરવ્યૂમાં જવાના હોવાથી કેળવણીધામ અને સરદારધામ ના સંચાલકો પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા , નટુભાઈ પટેલ ઉપપ્રમુખ સરદારધામ નાગજીભાઈ શીંગાળા ઉપપ્રમુખ કેળવણીધામ, ટી.જી ઝાલાવાડિયા માનદમંત્રી,ચેરમેન સિવિલ સર્વિસ કેન્દ્ર h.o.d. કેળવણીધામ,સી એલ મીના આઈ એ એસ રીટાયર્ડ ડાયરેક્ટર સિવિલ સર્વિસ કેન્દ્ર કેળવણીધામ મુખ્ય મીડિયા સંયોજક મહેન્દ્રપ્રસાદ પટેલ સહિત ના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનાર તેજસ્વી તારલાઓને રાષ્ટ્રીય સેવા કરવા માટે ભાવિ ઉજ્જવળ બને તેવી શુભ મનોકામનાઓઓએ અભિનંદન પાઠવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *