સમગ્ર પાટીદાર સમાજ ના વિધાર્થીઓ માટે સિવિલ સર્વિસ નું તાલીમ કેન્દ્ર સૂરત દ્વારા તાલીમ લીધા બાદ સિવિલ એન્જિનિયર થયેલા પાટીદાર સમાજ ના યુવાનોએ તાજેતરમાં લેવાયેલ જીપીએસ ની પરીક્ષા માં સમાજના ઈઠ્યોતેર જેટલા શિક્ષિત યુવાનો સિવિલ એન્જિનિયર ક્લાસ ટુ માં પસંદગી પામતાં સમસ્ત પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ના પાટીદાર સમાજ ના એકતા અને શિક્ષણ તાલીમ નું કામ કરતું સરદાર કેળવણી ધામ ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારી આપવામાં અગ્રેસર સાબિત થયું છે .આ સમગ્ર માહિતી કેળવણી ધામ અને સરદારધામના મિડિયા સેલના પ્રમુખ શ્રી મહેન્દ્રપ્રસાદ દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત પાટીદાર સમાજના યુવાનો હવે સિવિલ સર્વિસ ના અભ્યાસક્રમ તરફ આ સંસ્થા ની પ્રેરણા અને યોગ્ય શિક્ષણ ના કારણે વર્યા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છે..દૂર અને દુનિયામાં સિવિલ સર્વિસ નું સુંદર શિક્ષણ અને તાલીમ આપતી આ સંસ્થા ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા જીપીએસસી અને યુપીએસસી તાલીમ કેન્દ્ર ના ટી જે ઝાલાવાડિયા,સી એલ મીના આઈ એ એસ રિટાયર્ડ ઉપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતના તમામ વહીવટ કર્તાઓને સલામ…
જીપીએસસીની પરીક્ષામાં પાટીદાર સમાજના 78 જેટલા યુવાનો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પસંદગી પામ્યા..
Related Posts
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…
જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન…
પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ
પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…
સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..
પાટણ: એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ સેજાના ડાલડી આંગણવાડી…