Breaking NewsLatest

આજ રોજ ગારિયાધાર મા મહારસિકરણ સેશન દ્વારા ૧૧૨૦(એક હજાર એક સૉ વિશ) નાગરિકો ને કોરોના ની રસિ આપવામા આવિ

જેમા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી,જિલ્લા મહામંત્રી કેતન બાપુ કાત્રોડિયા,શહેર પ્રમુખ નિલેષ ભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માસાભાઇ ડાંગર,નગરપાલિકા પ્રમુખ ડો.પ્રફુલભાઈ કાત્રોડિયા,ઉપપ્રમુખ ઓધાભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય શ્રી વલ્લભભાઈ જાદવ,કનુભાઇગોરસિયા,શાંતિભાઈ મકવાણા ,ભાવેશભાઈ ગોરસિયા,ભાવેશભાઈ જીવરાજાણી,કાન્તિભાઇ વસંતભાઇ,ધનાભાઈ,નજીરર્ભાઇ,મોહનભાઈ ,ભાજપ ગારિયાધાર સંગઠન,ચિફ ઓફિસર શ્રી આર.બી.પરમાર તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહિ સૌ કોઈ નાગરિકો ને રસિ લેવા પ્રોત્સાહિત કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

1 of 710

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *