અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી જે. કે. ભટ્ટ (નિવૃત આઇપીએસ, સભ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત)* ની વિશેષ ઉપસ્થિતિમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એન્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન ના ઉપક્રમે શનિવાર ના રોજ જે. બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનો સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર શ્રી આસિત મોદી, ફિલ્મ અને ટીવી કલાકાર શ્રી મનોજ જોષી, ટીવી કલાકાર શ્રી દિલિપ જોષી, રૂઝાન ખંભાતા, સૌમ્ય જોષી, અશોક જૈન, કેતન રાવલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), તુષાર ત્રિવેદી, મનિષ મહેતા, માના પટેલ, રોબિન ગોએન્કા, સંજય જૈન, મનુભાઈ પ્રજાપતિ, યઝદી કંજરીયા, મિત્તલ પતેલ, વિભૂતિ ભટ્ટ, નિવૃત DYSP શ્રી તરૂણ બારોટ જેવી જુદા-જુદા ક્ષેત્રની 28 નામાંકિત પ્રતિભાઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દ્વારકેશ લાલજી મહારાજને નોર્થ અમેરિકન યુનિવર્સીટી દ્વારા પી.એચડી ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત ખ્યાતનામ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તક “કોરોના વર્સિસ મેનકાઇન્ડ” નું વિમોચન પણ કરવામાં આવ્યું.
અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન
Related Posts
ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
અરવલ્લી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,…
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…