bhavnagar

કંડકટરે યોગ્ય સ્ટેશન માટે કરેલ પ્રયાસ થી PHD ના સ્ટેશન સુધી પહોંચાડી શેક્ષણિક બસ

કહેવત છે મન હોય તો માળવે જવાય પણ યોગ્ય રાહ ચીંધનાર હોય તો યોગ્ય સ્ટેશન આવે પરંતુ આ કહેવત ને હાલ સાચી બનાવી છે ભાવનગર જીલ્લા ના પાવઠી ગામેં રહેતી વિધાર્થી કુ.ગીતાબેન બારૈયા જે હાલ તળાજા ડેપોમાં કંડકટર તરીકે નોકરી કારીરહ્યા છે જેમને PHD ના સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાહ ચીંધનાર માર્ગદર્શક શામળદાસ કોલેજ ના આચાર્ય શ્રી ડો.જે.બી. ગોહિલ સાહેબ તેમજ હાલ વલ્લભીપુર ફરજ બજાવતા ડો.સુરેશભાઈ બારૈયા સાહેબ છે

ડો.જે.બી.ગોહિલ સાહેબ ના જણાવ્યા મુજબ તેમનું કહેવું છે કે જો મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે

ત્રણ ભાઈ અને એક બહેન છે મમ્મી પપ્પા અને ભાભી સાથે રહે છે અને કંડકટર ની નોકરી કરતા બાકી રહેલા સમય મા પી.એસ.ડી ની તૈયારી કરી છે

દીકરો હોય તો એક ઘર તારે અને દીકરી હોય તો બે ઘર તારે ની કહેવત છે માતા પિતા એ દીકરી ને દીકરાની જેમ ભણાવી છે

જેમણે પુરાણોમાં નિહિત કથાઓ અને આખ્યાનોમાં નૈતિક મૂલ્યો – વર્તમાન સમયમાં ( વિષ્ણું પુરાણ અને અગ્નિપુરાણ ના પરિતેક્ષમાં ) પૂર્ણ કરેલ છે અને કંડકટર માંથી ડોકટર ની સફર ને પૂર્ણ કરી છે અને અથાગ મહેનત બાદ પી.એસ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *