bhavnagar

પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી 2500 જેટલી કુવારીકાઓને ગોદડીયા બાપુ આશ્રમ તરફથી ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો

પાલીતાણાના ડુંગરપુર રોડ પર આવેલ હરિરામ ગોદડીયા બાપાના આશ્રમ તરફથી ભરતદાસ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ ત્રણ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં પાલીતાણા એમ એમ કન્યા વિદ્યાલય, પાલીતાણા ગુજરાતી પ્રાથમિક શાળા, અને પાલીતાણાની વિરાયત સ્કૂલ સહિત કુલ મળીને 2,500 થી વધુ વિદ્યાર્થી બહેનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી

ભરતદાસ બાપુ ગોદડીયાની પુણ્યતિથિ નિમિત્તે 2500 થી વધુ કુંવારિકા બહેનોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું. જેમાં ત્રણ સ્કૂલમાં હરિરામ બાપુ ગોદડીયાના પરિવાર દ્વારા સ્કૂલોના પ્રાંગણ માં રસોડા વિભાગ ની વ્યવસ્થા કરી સ્કૂલના આચાર્યો તેમજ શિક્ષકોની સામે જ શુદ્ધ ભોજન બનાવી દીકરીઓને ભોજન પ્રસાદ જમાડવામાં આવ્યું હતું જેને લઈને તમામ સ્કૂલો દ્વારા ગઢડીયા બાપુ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ને લઈને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે આજકાલ લોકો પુણ્યતિથિ ઉજવવા પાછળ અલગ અલગ ડેકોરેશન, કલાકારો તેમજ ડાયરાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે ત્યારે ગોદડીયા બાપુ પરિવાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં ભરત દાસ બાપુ ગોળ દરિયાની પુણ્યતિથિ નિમિત્તે કુવારી દીકરીઓને ભોજન કરાવીને એક નવી પહેલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને લઈને આવનારા સમયમાં આયુ સેવાકીય પ્રવૃતિમાં વધુમાં વધુ લોકો જોડાશે તેવી ગોદડીયા બાપુ પરિવાર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે

અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *