bhavnagar

ગારીયાધાર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી

ભાવનગર: સંજીવ રાજપૂત: .ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સમાવિષ્ટ નાની વાવડી ગામે સ્વ. ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વશરામભાઈ બી. નારોલા અને ધરમશી બી. નારોલાના સૌજન્યથી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં 11 મહિના અંતર્ગત 50300 સ્માર્ટ ક્લાસ સરકારી શાળામાં સંસ્થાપન કરવામાં આવેલ છે. ઉપરાંત 19000 થી વધુ કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 હજાર નવા ઓરડા બની રહ્યા છે. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સુવિધા ઉભી કરવાની નેમ પણ રાજય સરકારની છે અને આ શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *