bhavnagar

ગારીયાધાર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી

ભાવનગર: સંજીવ રાજપૂત: .ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સમાવિષ્ટ નાની વાવડી ગામે સ્વ. ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વશરામભાઈ બી. નારોલા અને ધરમશી બી. નારોલાના સૌજન્યથી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં 11 મહિના અંતર્ગત 50300 સ્માર્ટ ક્લાસ સરકારી શાળામાં સંસ્થાપન કરવામાં આવેલ છે. ઉપરાંત 19000 થી વધુ કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 હજાર નવા ઓરડા બની રહ્યા છે. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સુવિધા ઉભી કરવાની નેમ પણ રાજય સરકારની છે અને આ શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *