Breaking NewsLatest

જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી કાર્ય કરતા આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે પીડિતાના પરિવારની મહિલા આયોગની ટીમના 4 સભ્યો દારા મુલાકાત લેવામાં આવી હતી અને આ કાંડની હકીકત વિશે જાણકારી મેળવવામાં આવી હતી જે પોલીસ અને પૂર્ણ માહિતી એકત્ર કરી તેનો રિપોર્ટ મહિલા આયોગને સોંપશે. આ ઉપરાંત તેં જ ક્ષણોમાં જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ ઝેનબબેન ખફી અને નયનાબા જાડેજા તેમજ મહિલા કાર્યક્રરો દ્વારા પણ પીડિતા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પાસેથી હકીકત અને જાણકારી મેળવી હતી ઉપરાંત આ પરિવારને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકારને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવા નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ આક્રોશ સાથે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તટસ્થ ન્યાયિક તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં કેસનો ઉકેલ આપી ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 643

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *