Breaking NewsLatest

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પી.એ.સી કેન્દ્રીય સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા રેલ્વે સ્ટેશન પર આવતા દિવ્યાંગ લોકોને મદદરૂપ થાય તે માટે બે વિલચેર સુરત રેલ્વે સ્ટેશન મેનેજર સી. એમ. ખાડીક સાહેબને સુપ્રીમ કરવામાં આવી હતી

રિપોર્ટર.આનંદ ગુરવ (સુરત).

                 વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અનેક જગ્યાઓ ઉપર કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ દિવ્યાંગ દિવસના ઉજવણી કરવામાં આવી હતી. સુરત રેલ્વે સ્ટેશન પર દિવ્યગ પેસેન્જરોને હાલાકીનો સામનો ના કરવો પડે અને દિવ્યાંગ પેસેન્જરો માટે વિલચેર મદદરૂપ નીવડે તે હેતુલક્ષી આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીપી.એ.સી. કેન્દ્રીય રેલવે સભ્ય છોટુભાઈ પાટીલ અને સિવિલ હોસ્પિટલમાંથી ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલભાઈ કડીવાલા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મેનેજર સી કે ખડિકને દિવ્યાંગ દિવસ નિમિત્તે બે વિલ ચેર સુપ્રિત કરવામાં આવી હતી.

વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

સુરત રેલવે સ્ટેશન પર દિવ્યાંગ પેસેન્જરો માટે બે વિલચેર મુકવામાં આવી

રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા બે વિલચેર અપાઈ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *