bhavnagarBreaking NewsEducationGujaratHelth

ગારિયાધાર તાલુકાના નવાગામ ખાતે 1962 દ્વારા ગૌમાતાની સફળ સર્જરી દ્વારા કેન્સરની પીડામાંથી મુક્તિ અપાઇ

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં 120 વિદ્યાર્થિનીઓ દ્વારા ઘેર ઘેર મચ્છર ઉત્પતિ અટકાવવાના ઉપાયો અને ગરમ પાણી પીવાના ફાયદા જણાવ્યા હતા. આથી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો જેવા પાણીજન્ય રોગો અટકાવ્યામાં ફાયદો થયો હતો.

તાજેતરમાં કરદેજમાં આવેલી કન્યાશાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ કઈ રીતે અટકાવી શકાય અને પાણીજન્ય રોગો કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી જેથી બાળકોએ આ પ્રવૃત્તિને વેગ આપીને પોતાના ઘરે તેમ જ આજુબાજુના ઘરોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ નક્કર રીતે કરી હતી.

આ સુંદર કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંડવી દ્વારા વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 402

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *