bhavnagarBreaking NewsEducationGujaratHelth

ગારિયાધાર તાલુકાના નવાગામ ખાતે 1962 દ્વારા ગૌમાતાની સફળ સર્જરી દ્વારા કેન્સરની પીડામાંથી મુક્તિ અપાઇ

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં 120 વિદ્યાર્થિનીઓ દ્વારા ઘેર ઘેર મચ્છર ઉત્પતિ અટકાવવાના ઉપાયો અને ગરમ પાણી પીવાના ફાયદા જણાવ્યા હતા. આથી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો જેવા પાણીજન્ય રોગો અટકાવ્યામાં ફાયદો થયો હતો.

તાજેતરમાં કરદેજમાં આવેલી કન્યાશાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ કઈ રીતે અટકાવી શકાય અને પાણીજન્ય રોગો કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી જેથી બાળકોએ આ પ્રવૃત્તિને વેગ આપીને પોતાના ઘરે તેમ જ આજુબાજુના ઘરોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ નક્કર રીતે કરી હતી.

આ સુંદર કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંડવી દ્વારા વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત…

રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ અને આરોગ્યમંત્રી…

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન કેમ્પ યોજી 348 બોટલ રક્ત એકત્ર કરતું જામનગર પોલીસ વિભાગ

જામનગર તા ૨૮, જામનગર પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત…

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *