bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગર તાલુકાની શાળાઓમાં બાલવાટિકા અને ધો. 1 ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા: જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ના પ્રથમ દિવસે ભાવનગર તાલુકાની શાળાઓમાં બાલિકા અને ધો.1 મા જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા એ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

ભાવનગર તાલુકા ના ફરિયાદકા પ્રાથમિક શાળા, શામપરા (સી) પ્રાથમિક શાળા, મોડલ સ્કૂલ સિદસર ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતા મા અને ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જશુબેન મનજીભાઈ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.

જેમાં આગેવાન શ્રી રાજેશભાઈ ફાળકી,શ્રી રામભાઈ આહીર,શ્રી અજયભાઈ ચૌહાણ તથા કુલદીપસિંહ રાઠોડ શ્રી હિંમતભાઈ રાઠોડ તથા ગ્રામ આગેવાન શ્રી અલ્પેશભાઈ,સુરેશભાઈ રાઠોડ તથા ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવ દરમિયાન વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 397

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *