Breaking NewsCrime

ઉજળવાવ ગામે આધેડ વયના પુરુષની કુવામાંથી લાશ મળી

ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના કૂવામાં અજાણ્યા પુરૂષની લાશ તરતી જોવા મળતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા ઉમરાળા પોલીસ અધિકારી ભીમાણી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો

ગ્રામજનો અને તંત્ર દ્વારા રેસ્ક્યું કરી લાશને કૂવામાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી

ઉમરાળા પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ કરતા જાણવા મળ્યુ કે મરણ જનાર આધેડ ઉમરાળા તાલુકાના ઉજળવાવ સ્ટેશનના વનરાજભાઈ કાનજીભાઈ ડોડીયા ઉવ.47 અગમ્ય કારણોસર કૂવામાં પડી જતા મોત નિપજ્યુ

પોલીસ દ્વારા આધેડની લાશનુ ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.કરાવી વાલી વારસની તપાસ કરતા ઉજળવાવ ગામના હોવાની માહિતી મળતા અને પરિવારજનો ઉમરાળા દોડી આવતા લાશ પરિવારજનોને અંતિમ સંસ્કાર અર્થે સોંપી આપેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *