Crime

ગઢડા ગોપીનાથજી મંદિરમા ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી થયેલ તે મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને આપી પ્રતિક્રિયા.

કોઈ ભક્તે માનતા કરવાના નામે ૨૦૦ ગ્રામ સોનું લઈને ભક્ત થયો હતો રફુચક્કર ૧૦ મી ઓક્ટોબરે સોનાની છેતરપિંડી ની બની હતી ઘટના. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં કરી અરજી. ગઢડા પોલીસે છેતરપિંડી ની અરજી દાખલ કરી તપાસ હાથ ધરી.

ગઢડા પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ શૈલેષ ઉઘાડ ને પુછપરછ માટે લવાયો પોલીસ સ્ટેશન પોલીસ ની પુછપરછ દરમ્યાન શખ્સે સોનાની કબુલાત કરી સોનુ આપ્યું પરત. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે.

જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈ ને મંદિરને બદનામ કરે છે તેને ભગવાન સદ્બુદ્ધિઆપે. – હરિજીવનદાસ સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર

અહેવાલ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *