Devotional

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેષ પંડ્યાનો વેપારી સાથે દાદાગીરી કરતો વિડિયો વાયરલ

શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામા આવે છે.. અંબાજી મંદિરમાં હાલમાં સરકારી મહેસુલી અધિકારીઓની ભારે દાદાગીરી ચાલી રહી છે.. અંબાજી મંદિરમાં જ્યારથી ટેમ્પલ ઇન્સ્પેક્ટર તરીકે મિતેષ પંડ્યા આવ્યા છે,, ત્યારથી તેઓ ભારે વિવાદીત બન્યા છે..મંગળવારે રાત્રે મહેસાણા વાળી ધર્મશાળા પાસે મિતેષ પંડ્યા અચાનક એક વેપારી સાથે ઉગ્ર વર્તન કરતા નજરે પડ્યા હતા..

વેપારીએ જણાવ્યુ કે મિતેષ પંડ્યા સૌથી પહેલા આવીને ગાળો બોલી અને અમારી સાથે અસભ્ય વર્તન કર્યુ,, આવનાર દિવસોમાં ભાદરવી મેળો શરુ થઈ રહયો છે ત્યારે આવા વિવાદિત ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેષ પંડ્યા ને તાત્કાલીક અસરથી બદલવામાં આવે..

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે

મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *