Breaking NewsEntertainmentLatest

કાઠિયાવાડ ની મહેમાનગતિ ભૂલાવી દે તેવી મહેસાણી મહેમાનગતિ દિવ્યા ચૌધરી દ્વારા

અહેવાલ : જાકિર મીર
માં અંબા ના દર્શન કરી અંબાજી થી પરત ફરતા સુપરસ્ટાર સિંગર દિવ્યા ચૌધરી સાથે ઔચિંતી મુલાકાત

આજરોજ મા અંબા ના દર્શન કરી પરત ફરતી વેળા એ સિંગર દિવ્યા ચૌધરી સાથે મુલાકાત કરેલ આટલી બધી લોકચાહના વાળા સિંગર દ્વારા એક એવી મહેમાનગતિ કરવામાં આવિ કે જાણે આપડા કાઠિયાવાડ ની મહેમાનગતિ પણ ફીકી પડી જાય ફક્ત 10 મિનિટ ની મુલાકાત કરવાનો વિચાર દિવ્યા ચૌધરી ની મહેમાનગતિ એ 3 કલાક માં પરિવર્તિત કર્યું આ સમયે હેમરાજસિંહ વાળા ( ચેરમેન જી એક્સપ્રેસ) ઝાકીર મીર ( એડિટર ઇન ચીફ) તેમજ આ મુલાકાતને વધારે યાદગાર બનાવનાર અમારા જી એક્સપ્રેસ ના પાટણ ના રિપોર્ટર દિનેશભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમય દરમિયાન કોરોના મહામારી ને લગતી ઘણી વાતચિતો થઈ જેમાં ખાસ કરીને કોરોના મહામારી ને લઈ કલાકારો તેમજ એક્ટરો ના કપરા સમય વિશે ખાસ વાતચીત થઈ


ઉપરાંત દિવ્યા ચૌધરી ના આવનાર નવું સોન્ગ અફસોસ વિશે રસપ્રદ માહિતી જી એક્સપ્રેસ ન્યૂઝ સાથે ખાસ મુલાકાત માં જણાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 760

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *