Gir Somnath

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

સોમનાથ: સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથના આકાશમાં ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા અદભુત અવિસ્મરણીય પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતની હવાઈ શક્તિ, નિપુણતા અને ગૌરવને અભિવ્યક્ત કરતા દિલધડક એર-શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિલધડક એરશોને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *