Helth

રંઘોળા ખાતે એનેમિયા મુક્ત ભારત માટે કાર્યશાળા યોજાઈ

ઉમરાળાના રંઘોળા ગામે ધ ગ્રાન્ટ વૃંદાવન હોટલ ખાતે ઉમરાળા અને વલભીપુર તાલુકા હેલ્થ કચેરી અને આઈ.સી.ડી.એસ.કચેરી અને વૃદ્ધિ પ્રોજેક્ટના સયુંક્ત ઉપક્રમે રંઘોળા ગામે ધ ગ્રાન્ટ વૃંદાવન હોટલ ખાતે એનેમિયા મુક્ત ભારતની એક દિવસીય કાર્યશાળા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં ઉમરાળા અને વલભીપુર તાલુકા હેલ્થ કચેરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,સુપર વાઈઝર સ્ટાફ,આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ.તમામ મુખ્યસેવિકા બહેનો,વૃદ્ધિ પ્રોજેક્ટના જિલ્લા કક્ષાના સી.બી.ઓ.બ્લોક કોઓર્ડીનેટર તથા તમામ ફિલ્ડ સ્ટાફ કોઓર્ડીનેટર સ્ટાફ હાજર રહ્યા હતા એનેમિયા મુક્ત ભારતને સાકાર કરવા માર્ગદર્શન અપાયુ હતુ ત્યારબાદ કાર્યશાળા સુપેરે સંપન્ન થઈ હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7વર્ષ થી 15 વર્ષના બાળકો માટે નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

*સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર …

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *