Breaking NewsLatest

અંબાજી ખાતે ઉતરાયણ ના પવિત્ર દિવસે નાગા સાધુઓ શાહી સ્નાન માટે આવ્યા

અમિત પટેલ.અંબાજી

ગુજરાતનુ મોખરાનુ પવિત્ર યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અરાવલી પર્વતમાળાની ગિરિમાળાઓ વચ્ચે અંબાજી ધામ વસેલું છે અને આ ધામ નજીક પહાડો પરથી સરસ્વતી નદી નીકળે છે ત્યારે આજે ઉતરાયણ ના પવિત્ર દિવસે માન સરોવર ધુણી થોડા દિવસ અગાઉ ખુલતા આ પ્રસંગે આજે વિવિધ સંતો આવ્યા હતા જેમાં નાગા સાધુઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતા.


અંબાજી માન સરોવર ખાતે મોટી સંખ્યામા નાગા સાધુઓ આવ્યાં હતા અને નૃત્ય કર્યું હતું. અંબાજી ના ઇતિહાસ મા પ્રથમ વખત નાગા સાધુઓ ઉતરાયણ ના પવિત્ર દિવસે ભેગા થયા હતા અને તેઓ કોટેશ્વર ખાતે શાહી સ્નાન કરવા નીકળ્યા હતા. ડીકે સર્કલ થી પાલખી યાત્રા પણ જોડાશે. આમ હવે દર વર્ષે કોટેશ્વર મહાદેવ ખાતે શાહી સ્નાન શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *