Breaking NewsLatest

” અંબાજી છાપરી નવીન રોડ ની ફરીયાદ કલેકટર ને કરવામાં આવી”

હાલના ગુજરાત મા તમામ વિસ્તારોમાં નજર કરીએ તો નવા નવા ફોરલેન માર્ગો બની ગયા છે અને આ કારણે મુસાફરી કરવી ખૂબ સરળ બની જાય છે ત્યારે અમુક અઘિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાકટર ની મિલીભગત થી આવા રોડ મા ભારે ધૂપલ્લબાજી જૉવા મળી રહી છે, વાત કરવામાં આવે તો અંબાજી થી છાપરી બોર્ડર સુધી ચાલી રહેલા નવીન ડામર રોડ મા ભારે ધુપ્પલબાજી કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
અંબાજીના જાગૃત અને આરટીઆઈ એકટીવિસ્ટ અમીત પટેલ દ્વારા આ બાબતની મુદ્દા સર ની લેખીત રજુઆત બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર ને કરવામાં આવી છે અને તેમાં જણાવેલા મુદ્દાઓની સ્થળ નિરીક્ષણ અને ટેન્ડરની શરતો નુ પાલન કરવામાં આવ્યું છે કે નહિ તે બાબતે યોગ્ય ઉકેલ લાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે, હાલ માં વિવિધ અખબારો મા આ છાપરી બોર્ડર સુધી ના માર્ગ પર શરતો કરતા અલગ રીતે કામગીરી કરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. કોન્ટ્રાકટર અને ભ્રષ્ટ અધિકારીઓ મા ફફડાટ ફેલાયો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *