Breaking NewsLatest

અંબાજી નજીક પહાડો પર થી ઝરણાં વહેતાં થયાં

શકિત ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવ દર્શન કરવા બહાર આવી રહ્યાં છે ત્યારે હાલમાં વરસાદને પગલે અરાવલી પર્વતમાળાની વચ્ચે પાણી પાણી જોવાં મળી રહયું છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી થી આસપાસ ના વિસ્તારની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય કે અહી પહાડો વચ્ચે થી ઝરણાં વહેતાં દ્રશ્યો જોવા મળ્યા હતા.


અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને આબુ ફરવા જાય છે ત્યારે આબુ જેવા દૃશ્યો દાંતા તાલુકામાં જૉવા મળી રહ્યા છે. સરસ વાતાવરણ ખીલી ઉઠતા લોકો પ્રકૃતિ નો આનંદ માણી રહ્યાં છે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 745

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *