Breaking NewsLatest

અંબાજી નવ યુવક પ્રગતી મંડળ દ્વારા મંદિર પર ધજા ચઢાવવામાં આવી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં નવરાત્રી નો પર્વ પૂર્ણ થયેલ છે ત્યારે આજે દશેરા નિમિત્તે નવ યુવક પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી.


અંબાજી મંદિર ખાતે આસો નવરાત્રી દરમિયાન ગરબાની કામગીરી નવ યુવક પ્રગતી મંડળ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે દશેરા પર્વ નિમિત્તે અંબાજી નવ યુવક પ્રગતી મંડળ ના તમામ સભ્યો દ્વારા માતાજીની ધજા લઈને માતાજીનાં ગુણગાન કરતા મંદીર ના શીખર પર ધજા ચઢાવવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 721

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *