Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે આઠમ નો યજ્ઞ શરૂ, શાહી રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં આસો નવરાત્રિનું પર્વ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે આઠમ ના દિવસે અંબાજી મંદિર ખાતે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.


અંબાજી મંદિર ખાતે આજે આઠમના હવન નું વિશેષ મહત્વ હોય છે આજે હવનની પૂર્ણાહૂતિ સમયે ભક્તો નારિયળ અને ઘી મંદિરમાં ચઢાવતા હોય છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરની હવન શાળામાં અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં સમગ્ર રાજવી પરિવાર સાથે હાજર રહ્યા હતા અને હવન માં જોડાયા હતા.

અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *