Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે પૂજા અર્ચના કરવામાં આવી

બનાસકાંઠા

અંબીકેશ્વર મહાદેવ ખાતે મહાપૂજા કરવામાં આવી

અંબાજી મંદિર ના વિદ્વાન બ્રાહ્મણ ની હાજરી માં પૂજા કરાઈ

કોરોના કહેર સમગ્ર વિશ્વમાં અને દેશમાં નાશ થાય તે માટે પૂજા અર્ચના કરવામાં આવી

આજે શુભ મૂર્હત મા પૂજા કરાઈ

જેમાં 1000 કેરી,1000 બીલીપત્ર,1000 સમીપત્ર,1000 રુદ્રાક્ષ અને 1000 પુષ્પ વડે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી

શિવજીને અભિષેક કરવામાં આવ્યો

શિવજીને પ્રસાદ નો ભોગ ધરાઈ મહા આરતી કરવામાં આવી

હાલના સંજોગોમાં અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું છે

4 જૂન સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું છે

અંબાજી મંદિર ખાતે પ્રાચીન અંબીકેશ્વર મહાદેવ નો અનેરો મહિમા છે

આ પૂજા મા પાર્થ ભાઈ શાસ્ત્રી, મુકેશ મહારાજ, ભૂરા ભાઈ મહારાજ, અમિતભાઈ મહારાજ સહિત અંબાજી મંદિર ટ્રસ્ટ ના પુજારી હાજર રહ્યા હતા

રિપોર્ટ બાય પ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *