અમદાવાદ: અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો હતો.એક પખવાડિયા પહેલા પડેલા ભુવા ને હજુ માત્ર પુરણ કરી ને પતરા ની આડશો જ મુકી ને AMC ના તંત્ર એ બેરીકેડ મુકી ને સંતોષ માન્યો હતો આજે જ્યારે ફરી તેની પાસે જ ભુવો પડતા તંત્ર ની પોલ ખુલી. સતત ટાફિઁક થી વ્યસ્ત રહેતા ખોખરા ને હાટકેસવર CTM સાથે જોડતા આ છત્રપતિ શિવાજી ઓવરબિજ ના મુખ પાસે જ ફરી એકવાર ભુવો પડતા પહેલા પડેલા ભુવા નું કેવી રીતે સમારકામ કરી ને પુરાણ કરાયુ તેની નબળી કામગીરી ની ચાડી ખાતો હોય તેમ આજે ફરી એક ભુવો પડતા અનેક સવાલો ઉભા થયા
અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો
Related Posts
રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના રામાનંદી સાધુ…
ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…
દિલ્હી ના એક વ્યવસાયી.. અને સદભાવના ટ્રસ્ટના નિર્દેશક.. રાજેશભાઈ અરોડા દર વર્ષે પોતાના પરિવાર સાથે આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી દર્શન કરવા આવતા હોય છે.
તેમને અંબાજી વિસ્તારના.. એક ગરીબ ગામ મચકોડા.. ની પોતાના પરિવાર સાથે એક મુલાકાત…
ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ
ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની…
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…
હારીજ તાલુકામાં ICDS વિભાગ દ્વારા સખી- સહસખી મોડ્યુલ તાલીમ યોજાઈ…
પાટણ. એઆર. એબીએનએસ : પાટણ ના હારીજ તાલુકાના નાણા ,અડીયા , દુનાવાડા,તેમજ હારીજ…
દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત: ગુજરાતે દાખલો બેસાડ્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે…
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના…
શહેરોની સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણને લઈને મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને…
જામનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાની દેશભક્તિમાં રંગાયા નાગરિકો
જામનગર, સંજીવ રાજપૂત: પહેલગામ ના આતંકવાદી હુમલામાં જે ૨૬ પરિવારોએ પોતાના પુરુષ…