Breaking NewsLatest

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં 6 દુકાનોમાં લાગી આગ. આગ પર કાબુ મેળવાયો

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ 6 દુકાનોમાં લાગી હતી ભીષણ આગ. આગ લાગતા આસપાસની 6 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 710

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *