Breaking NewsLatest

અમદાવાદ યુવા સેના દ્વારા ચીનની સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ લોકોને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર અપીલ કરવામાં આવી.

અમદાવાદ ખાતે આજે યુવા સેના અમદાવાદ શહેર ની ટીમ દ્વારા જે ચીનની બોર્ડર ઉપર ભારતના 20 જવાનો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને યુવા સેના દ્વારા ગુજરાતની જનતાને ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને અમદાવાદના કલેકટર કે કે નિરાલાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી સુનિલભાઈ પંચાલ, અમદાવાદ શહેર પ્રમુખ રવીભાઈ રામચંદાની અને તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઇ બજાણીયા તથા વોર્ડ પ્રમુખ અને યુવા સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને ચાઈનીઝ વસ્તુ ને ન અપનાવતા તેમનો સદંતર બહિષ્કાર કરી ત્યજી નાખવા માટે ભાર આપતા અપીલ કરવામાં આવી હતી.

સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *