આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાયડ તાલુકાના દેરોલી ખાતે ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું.જેમાં બાયડ ભાજપા સંગઠન પ્રમુખશ્રી માનસિંહ સોઢાપરમાર,જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ભુપતસિંહ સોલંકી,તાલુકા પૂર્વ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ,બક્ષીપંચ મહામંત્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા કન્વીનર રાહુલપુરી ગોસ્વામી,દેરોલી જિલ્લા સદસ્ય દેવેન્દ્રસિંહ સોલંકી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદસિંહ,દેરોલી તાલુકા સદસ્ય જસવંતસિંહ,લાંક તાલુકા સદસ્ય માધુસિંહ,ડેમાઈ સિટના આગેવાન કિર્તીભાઈ પટેલ,પ્રતિકભાઈ પટેલ, યુવક બોર્ડના સંયોજકો મિતેષભાઈ,અશ્વિનભાઈ,કૃણાલભાઈ તેમજ અન્ય આગેવાનો જોડાયા.
અરવલ્લીઃબાયડના દેરોલી ગામે ભાજપા સંગઠન દ્વારા વ્રુક્ષારોપણ અને માસ્ક માસ્ક વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
Related Posts
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…
અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ
મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે…
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય, શુભેચ્છા સમારોહ યોજાયો
પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે…
જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…
અમદાવાદમાં ધ ફર્નમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, ધ ફર્ન એલિસબ્રિજનો થયો શુભારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડન્સીનું થયું ઉદ્ઘાટન.…
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા…
વિકાસની દિશામાં વધુ એક કદમ
૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા…
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવવિભોર અંજલિ આપી.
કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.…
જમ્મુના પહેલગાવમાં આતંકી હુમલા ને લઈને રાધાનપુરમાં શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો.
પાટણ. એઆર, એબીએનએસ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી, સાંત્તલપુર,રાધનપુરમાં…