આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાયડ તાલુકાના દેરોલી ખાતે ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું.જેમાં બાયડ ભાજપા સંગઠન પ્રમુખશ્રી માનસિંહ સોઢાપરમાર,જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ભુપતસિંહ સોલંકી,તાલુકા પૂર્વ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ,બક્ષીપંચ મહામંત્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા કન્વીનર રાહુલપુરી ગોસ્વામી,દેરોલી જિલ્લા સદસ્ય દેવેન્દ્રસિંહ સોલંકી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદસિંહ,દેરોલી તાલુકા સદસ્ય જસવંતસિંહ,લાંક તાલુકા સદસ્ય માધુસિંહ,ડેમાઈ સિટના આગેવાન કિર્તીભાઈ પટેલ,પ્રતિકભાઈ પટેલ, યુવક બોર્ડના સંયોજકો મિતેષભાઈ,અશ્વિનભાઈ,કૃણાલભાઈ તેમજ અન્ય આગેવાનો જોડાયા.
અરવલ્લીઃબાયડના દેરોલી ગામે ભાજપા સંગઠન દ્વારા વ્રુક્ષારોપણ અને માસ્ક માસ્ક વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
Related Posts
પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ…
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો
જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘી ભરેલ ડબ્બાઓની છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ
સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…
૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)
વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’…
ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદના વ્યક્ત કરી
જામનગર, સંજીવ રાજપૂત: , જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ હતો,…
દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: માધવુપર એ ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરમાં આવેલું એક…