આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાયડ તાલુકાના દેરોલી ખાતે ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું.જેમાં બાયડ ભાજપા સંગઠન પ્રમુખશ્રી માનસિંહ સોઢાપરમાર,જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ભુપતસિંહ સોલંકી,તાલુકા પૂર્વ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ,બક્ષીપંચ મહામંત્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા કન્વીનર રાહુલપુરી ગોસ્વામી,દેરોલી જિલ્લા સદસ્ય દેવેન્દ્રસિંહ સોલંકી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદસિંહ,દેરોલી તાલુકા સદસ્ય જસવંતસિંહ,લાંક તાલુકા સદસ્ય માધુસિંહ,ડેમાઈ સિટના આગેવાન કિર્તીભાઈ પટેલ,પ્રતિકભાઈ પટેલ, યુવક બોર્ડના સંયોજકો મિતેષભાઈ,અશ્વિનભાઈ,કૃણાલભાઈ તેમજ અન્ય આગેવાનો જોડાયા.
અરવલ્લીઃબાયડના દેરોલી ગામે ભાજપા સંગઠન દ્વારા વ્રુક્ષારોપણ અને માસ્ક માસ્ક વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
Related Posts
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…
અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે
શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…