કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત રાજ્ય જ નહીં પૂરા દેશમાં કુપોષણ અને બાળમજૂરી આજે પણ યથાવત છે વારંવાર આવા મામલાઓના સમાચાર સમાચાર માધ્યમોમાં આવતા હોય છે તેમ છતાં બાળ મજૂરીનું દૂષણ ડામવામાં સરકારી તંત્ર આજે પણ નિષ્ફળ રહ્યું છે. આવો જ એક મામલો અરવલ્લી જીલ્લામાં સામે આવતા લોક ચર્ચાએ જોર પકડયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે નવા બની રહેલા સરકારી તાલીમ ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરોનો ઉપયોગ થઈ રહ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડિયોમાં બાળ મજૂરો બાંધકામ સાઇટ ઉપર બાળમજૂરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડ પર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ અને સુપરવાઇઝર ને આ બાબત નજરે કેમ નહીં પડતી હોય કે, પછી તેમણે કોઈ અલગ પ્રકારના કાચના ચશ્મા ધારણ કરેલા છે કે શુ?? આખરે જે હોય તે પરંતુ સરકારી તંત્રએ હવે સફાળા જાગી આવા કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે
અરવલ્લી:મોડાસાના સાકરીયા પાસે નિર્માણાધીન તાલીમ ભવનમાં બાળ મજૂરોનો દુરઉપયોગ.
Related Posts
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…