Latest

અરવલ્લી જિલ્લા ખોબા જેવડા નાનકડા સુરાના પહાડિયા ગામ નો સેકંડ નેવીગેશન ઓફિસર ની પદવી ધરાવતો વીરેન્દ્ર પટેલ ભારત સરકાર ની કમ્પની નું જહાજ ચલાવી અરવલ્લી જિલ્લો અને માલપુર તાલુકા પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું

માલપુર તાલુકામાં બે એવા રતન છે એક નેવિગેટર એક એવિગેટર ચાલક

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકાના અંતરીયાળ એવા નાનકડા ખોબા જેવડા સુરાના પહાડીયા ગામના ના વતની સ્વ.નાથાભાઈ રંગાભાઈ ના પૌત્ર અને મણીભાઈ નાથાભાઈ પટેલ હાલ રહેવાસી મુંબઈ પનવેલ ના પુત્ર વિરેન્દ્ર મણીભાઈ પટેલે ધોરણ 1 થી 10 ઈંગ્લિશ મીડીયમ આદ્યક્રાંતિવીર વાસુદેવ બળવતફડકે વિધાલય માં અભ્યાસ કરી ધોરણ દસ સ્ટેટ બોર્ડ માં 82 ટકા સાથે પાસ કરી ધોરણ 12 માં 72 ટકા સ્ટેટ બોર્ડ માં સાયન્સ ના ફીજીકસ, કેમેસ્ટ્રી, ગણિત, બાયલોજી વિષય સાથે 72 ટકા સાથે પાસ કર્યા બાદ ત્રણ વર્ષ બેચલર ઓફ સાયન્સ ઇન નોટીકલ સાયન્સ (એમ.આઈ.ટી.) પુના ની મહારાષ્ટ્ર ઈન્સ્ટ્રુસ્યુંસ્ટીયુટ ઓફ ટેકનોલોજી માં 75 ટકા સાથે ફર્સ્ટ કલાસ મેળવી પાસ થતાં કોલેજ માં પ્લેસમેન્ટ માં ગોલાફ્લોરેસ કંપની માં ટ્રેઇની ઓફિસર તરીકે જહાજ પર એક વર્ષ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર ની ડાયરેક્ટર જનરલ ઓફિસર ની પરીક્ષા મુંબઇ ખાતે લેવાયેલ જેમાં લાઈસન્સ મેળવી જુનિયર ઓફિસર તરીકે નોકરી મળી ત્યાર બાદ મુખ્ય લાઈસન્સ મેળવી છેલ્લા સાત વર્ષ થી જહાજ ચલાવી રહેલા વિરેન્દ્ર પટેલે હાલમાં સેકન્ડ ઓફિસર તરીકે દોહકતાર નામ ની કતાર દેશ ની કંપની માં મિલાહા શિપ મેનેજમેન્ટ હાલ ફરજ બજાવી રહ્યા છે વીરેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાત વાસીઓ ના વાલીઓ અને બાળકો ને જહાજ ચલાવવા ની કોઈપણ પ્રકાર નું અભ્યાસમાં અને અભ્યાસક્રમ બાબતે વતનના લોકો માટે પોતાનો મેલ એડ્રેસ પર સંપર્ક કરી માહિતી અને માર્ગદર્શન મેળવી અભ્યાસ કરી નોકરી મેળવી શકે છે


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાવન ગામ લેઉવા પાટીદાર સમાજ નું ગૌરવ વધારતાં સમાજ અને જિલ્લા ના અસંખ્ય લોકોએ અભિનંદન ની વર્ષા વરસાવી હતી.. ઉતરોત્તર પ્રગતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *