Latest

આજ રોજ વલભીપુર તાલુકા ના VCE દ્વારા

તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

જેમાં vce ના વર્ષો જુના પ્રશ્નો જેવા કે કમિશન પ્રથા બંધ કરી કાયમી પગાર ધોરણ લાગુ કરવું.
જેવી અનેક માંગણીઓ સાથે વલ્લભીપુર ના 45 vce છેલ્લા 10 દિવસથી હડતાળ પર હોય લોકો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે…
સરકાર માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી vce કામ નહીં કરે…

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *