Breaking NewsLatest

આઝાદી બાદ પણ પાણી માટે તરસતું રાણપુર સેબલિયા ગામ

બનાસકાંઠા

ગ્રામજનો દ્વારા રોજ 2 – 3 કિલોમીટર દુર ચાલીને પાણી લાવવું પડે છે

રાણપુર ગામ માં પીવાના પાણી ની ગંભીર સમસ્યા

200 કરતા વઘુ ઘરોના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે

રોડ, પાણી અને પ્રાથમિક જરૂરિયાત નો મોટો અભાવ જોવા મળ્યો

ગામ લોકોનો મોટો આરોપ કે સરપંચ 4 મહિના થી ગામ ની મુલાકાત લીધી નથી

ગામની બહેનો અને બાળકીઓને પાણી માટે દૂર દૂર સુધી જવુ પડે છે

ધારાસભ્ય પણ વોટ લેવા આવ્યાં ત્યારબાદ આવ્યાં નથી

ગ્રામજનો ની મુખ્ય માંગ કે સરકાર અમારી પાણી ની સમસ્યા દૂર કરાવે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *