Breaking NewsLatest

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર સંસ્થાના ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા સીએમ સાથે મુલાકાત કરાઈ

આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળાના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી ચર્ચાઓ કરી મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના વિકાસ અને પ્રાણ પ્રશ્નો માટે  મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ દ્વારા ઉમરાળા તાલુકાના વિકાસ માટે પૂરો સાથ સહકાર આપવામાં આવશે એવી ખાતરી આપી આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા પ્રશાસન અને સરકારને મળતા સહયોગ અને સેવાકીય કાર્યોની પ્રશંસા કરી આઘ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિનો લાભ તાલુકા ભરના ગ્રામ્ય વિસ્તારોમાં હંમેશા મળતો રહે તેવી આશા વ્યક્ત કરી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *