Breaking NewsLatest

કુકાવાવ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિન હરીફ

કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણભાઈ પાનસુરીયાને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ લોધણવદરાને બીજી વખત બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ચૂંટણીમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરો જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર બિન ખેતી વિષયક રતિભાઈ ઠુંમર વ્યક્તિ સભ્ય રવજીભાઈ પાનસુરીયા નાજાપુર સેવા સહકારી મંડળી રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ સેવા સહકારી મંડળી ભગવાનભાઈ ચૌહાણ ખજુરી પીપળીયા સેવા સહકારી મંડળી વનરાજભાઈ બસિયા હનુમાન ખીજડીયા સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ લોધણવદરા મોટા મુંજીયાસર સેવા સહકારી મંડળી જસરાજભાઈ નાગાણી બાટવા દેવળી સેવા સહકારી મંડળી ભનુભાઈ કાછડિયા નવા વાઘણીયા સેવા સહકારી મંડળી લાખાભાઈ પદમાણી દેવગામ સેવા સહકારી મંડળી વિનુભાઈ વેગડ લુણીધાર સેવા સહકારી મંડળી પ્રાગજીભાઈ કાછડીયા વાવડી રોડ સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ કાવાણી હડાળા સેવા સહકારી મંડળી હાજર રહેલ જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમજ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા અને કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે તેમજ આ સંઘની પ્રગતિમાં વિરજીભાઇ ઠુંમરનો કાયમી પૂરતો સહયોગ મળેલ છે તેમ કુકાવાવ તાલુકા સંઘના ચૂંટાયેલા પ્રમુખ અને કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *