Breaking NewsLatest

ઉમરાળાની સેવાકીય સંસ્થા અને ગામ લોકો દ્વારા જામનગર વિસ્તારમાં પુર પીડિતોને કીટ વિતરણ કરાઈ

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર અને ગામના પ્રતિષ્ઠિત અને સેવાભાવી નાગરિકો દ્વારા જામનગરના પુર પ્રભાવિત અલિયા,બાડા અને ખીમરાણા ધુવાવ વિસ્તારોમાં અનાજ,લોટ ખીચડી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયુ ગુજરાતમાં કોઈપણ ખૂણે આફત આવે ત્યારે ઉમરાળા ગામની આધ્યાત્મિક સાધના કેન્દ્ર સંસ્થા અને ગામના સેવાભાવી લોકો હંમેશા સેવા માટે તત્પર હોય છે જામનગરના પૂરગ્રસ્ત લોકોની મદદમાં આ વખતે સેવાભાવી સહયોગીઓ નિલેશભાઈ સવાણી,ધર્મેન્દ્રભાઈ લાખાણી, વિનોદભાઈ સવાણી, હરસિંગભાઈ હાંહડ અને બાપા સીતારામ મઢી ગ્રુપનો સહયોગ મળ્યો હતો બાપા સીતારામ મઢી ગ્રુપના યુવાનો કીટ પેકીંગ અને વિતરણમાં ખડે પગે હાજર રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *