Latest

કોરોના કાળ બાદ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સીટીના અભ્યાસક્રમોની રાબેતામુજબ લેવાઈ પરીક્ષા

ઘર બેઠા ઉચ્ચ અભ્યાસ ઈચ્છત લોકો માટે ઉત્તમ તક

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હાલ કોલેજ કક્ષાએ પરીક્ષાનો માહોલ છે. ત્યારે મોડાસામાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સિટી દ્વારા શ્રી મ.લા. ગાંધી ઉચત્તર કેળવણી મંડળ આર્ટસ
કોલેજ મોડાસા કેન્દ્ર ખાતે પરીક્ષાનો પ્રારંભ થયેલ છે. જેમાં કોવિડ -19ના નિયમોનો સપૂર્ણ પાલન થયું છે. વિધ્યાર્થીઓ શાંતિ પૂર્વક પરીક્ષા આપી રહ્યા છે . શિક્ષા વચ્છુક વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ તક છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સિટી શિક્ષણ અન્ય અનેક ક્ષેત્રે આગળ વધવાના વિષયો જેમાં જર્નાલિસમ, ચાઇલ્ડ ડેવલોપમેન્ટ , ફૂડ એન્ડ ન્યુટ્રીશન, માનવધિકારો જેવા વિષયો ઉપલબ્ધ છે. એવા વિષયો કે જે મોટી ઉમરના વ્યક્તિ હોય કે વધુ અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમજ નોકરીની ઉજવળ તકો મેળવવા ઇચ્છતા હોય તેવા વિધ્યાર્થી ભાઈ બહેનો આ પરીક્ષા આપી રહ્યા છે.અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં ઘરે બેસીને કે નોકરી સાથે સાથે ગણા બધા વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક, પી. એચ. ડી તેમજ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરવાની સગવડ શ્રી એચ કે શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઑ. એમ . આર્ટસ કોલેજ મોડાસામાં ઉપલબ્ધ છે. તેમજ સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચાઋ મિત્રો માટે CCC અને CCC+ની પરીક્ષાઓની પણ આ કેન્દ્રમાં વ્યવસ્થા છે.
આ પરીક્ષામાં આર્ટસ કોલેજ મોડાસાના પ્રાધ્યાપિકાબેન ડો. વંદનાબેન પરમાર જેઓ માનવ અધિકાર વિષયની પરીક્ષા આપી રહ્યા છે તેમજ જર્નાલિસમમાં રસ ધરાવતા અને લેખક બનેલા ક્રિષ્ના પટેલ કે જેઓ બી.એસી.સી પૂરું કરી હાલ જર્નાલિસમ વિષયની પરિક્ષા આપી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *