Breaking NewsLatest

કોરોના માં અવસાન પામેલા માટે ઓનલાઈન પ્રાર્થના સભા યોજાઈ

અરવલ્લી
બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઓનલાઇન પ્રાર્થના સભા આયોજીત કરાઈ
ગાંધીનગર બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કોરોનામાં અવસાન પામનાર સ્વજનો માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

સમાજના 24 સભ્યોનો આ કોરોનાકાળમાં સ્વર્ગવાસ થયો છે તે લોકોના પરિજનોને હૂંફ મળી રહે તે માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન પ્રાર્થના સભામાં સમાજના હોદેદારો,મહિલા પાંખના સભ્યો,વડીલો,યુવાનો સૌ જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *