Breaking NewsLatest

ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા કરાઈ આરતી

અમદાવાદ

અમદાવાદના ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરતી કરી આરાધ્ય પર્વ નવરાત્રીમાં કરી પૂજા અર્ચના

અમદાવાદ: અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન ના પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત અને પોલિસ સબ ઈન્સપેકટર આર એન ચુડાસમાએ ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ મા યોજાયેલ નવરાત્રી ની આરતી મા ભાગ લીધો હતો અને માં અંબાની પૂજા અર્ચના કરી હતી. સો કોઈ નાગરિકો ને પોલિસ વિભાગ તેમની સેવામાં સતત કાયઁરત છે તેની પ્રતીતિ કરાવી હતી. કોરોના ના કપરા કાળમા કોવિડ ની ગાઈડલાઈન ના પાલન સાથે શહેર ભરમા નવરાત્રી ની ભકિત અને શકિતની આરાધના સાથે દશેરા મહોત્સવની ઉજવણી ઓ કરાઈ હતી તેમ સામાજિક કાયઁકર હષઁદભાઇ પટેલ એ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *