Breaking NewsLatest

ગાંધીનગર એસ.એસ.વી કેમ્પસમાં ખાતે માજી શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં યોજાયો ધો્દશ બાર ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

એસ.એસ..વી .કેમ્પસ.સેકટર3-બી ગાંધીનગર ખાતે આજે ધોરણ દશ આને ધોરણ બારના વિધાર્થી વિધાર્થનીઓનો વિદાય સમારંભ પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં આજે યોજાયો હતો.જયસિહ ચૌહાણે તમામ પરિક્ષાથીઓને નિર્ભય રીતે આને પરિક્ષાના સંપૂર્ણ માહોલમાં શાન્તિ થી પરીક્ષા આપવા જણાવી ક‌ઈ રીતે સારૂ પેપર લખાય તેની ઝીણવટભરી માહિતી આપી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પુજારી ઠાકોર પંકજસિહ ચૌહાણ રાજેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ પટેલ શૈલેષભાઈ રાજગોર મનીષભાઈ પટેલ જયેશભાઈ પટેલ વિકાસ સર સહિતના અગ્રણીઓ શિક્ષણ જગતના અગ્રણીઓ એ પ્રાસંગિક ઉદબોધન કરી બાક્ષકોને શુભેચ્છાઓ આપી હતી.્્

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *