Latest

ગારીયાધાર રુપાવટી ગામના ખેડૂતોની જમીનમાં ન લાગતાં સર્જાયેલા વિવાદ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડૂત જે અશ્વિનભાઈ વઘાસીયા ગામ રૂપાવટી
ની મંજૂરી વિના વીજ કમ્પનીએ વિજપોલ ઉભો કરતા વિવાદ સર્જાયો હતો . જેમાં આ વિવાદ ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામ આવેલી જમીનમાં ખેડૂતોની મંજૂરી વિના વિજપોલ ઉભા કરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું . જો કે કમ્પની દ્વારા એવું કહેવાય છે કે વિજપોલ નાખતા પહેલા કલેકટર ની મંજૂરી લેવાઈ ચુકી છે . પરંતુ આવું કંઈ બન્યું જ હતું . ત્યારે બીજી તરફ આ બાબતે ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તો કોઈ ખેડુતો ની સહી પણ લેવાઈ નથી .આમ ગેરરીતિ બાબતે આ ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત ને વિરોધ બાબતે પોલિસ તંત્રની કાર્યવાહી નો ભોગ બનવું પડ્યું હતું અને આ બાબતે મીડિયા ને માહિતી આપતા રોકતા હોવાથી પોલીસ તંત્ર પણ કંઈ માહિતી ન આપતું હોય ત્યારે તેની તરફ પણ શંકાની નજર ઠરે છે . આમ આવનારા દિવસોમાં આ આ બાબતે ખેડૂત સંગઠનો એ ઉગ્ર આંદોલન નો માર્ગ અપાનાવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *