Latest

ગારીયાધાર રુપાવટી ગામના ખેડૂતોની જમીનમાં ન લાગતાં સર્જાયેલા વિવાદ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડૂત જે અશ્વિનભાઈ વઘાસીયા ગામ રૂપાવટી
ની મંજૂરી વિના વીજ કમ્પનીએ વિજપોલ ઉભો કરતા વિવાદ સર્જાયો હતો . જેમાં આ વિવાદ ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામ આવેલી જમીનમાં ખેડૂતોની મંજૂરી વિના વિજપોલ ઉભા કરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું . જો કે કમ્પની દ્વારા એવું કહેવાય છે કે વિજપોલ નાખતા પહેલા કલેકટર ની મંજૂરી લેવાઈ ચુકી છે . પરંતુ આવું કંઈ બન્યું જ હતું . ત્યારે બીજી તરફ આ બાબતે ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તો કોઈ ખેડુતો ની સહી પણ લેવાઈ નથી .આમ ગેરરીતિ બાબતે આ ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત ને વિરોધ બાબતે પોલિસ તંત્રની કાર્યવાહી નો ભોગ બનવું પડ્યું હતું અને આ બાબતે મીડિયા ને માહિતી આપતા રોકતા હોવાથી પોલીસ તંત્ર પણ કંઈ માહિતી ન આપતું હોય ત્યારે તેની તરફ પણ શંકાની નજર ઠરે છે . આમ આવનારા દિવસોમાં આ આ બાબતે ખેડૂત સંગઠનો એ ઉગ્ર આંદોલન નો માર્ગ અપાનાવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *