Breaking NewsLatest

ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારો દ્વારા વધુ એક સોસીયલ મીડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા પોતાના પાંચ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં આગામી 6 ઓગષ્ટના રોજ રોજગાર દિવસ તરીકે મનાવવામાં જઈ રહી છે.
સામે ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી ન થવાથી 3 વર્ષથી બેરોજગાર છે.જેઓ બેરોજગાર હોવાથી ફેસબૂક અને યુટ્યુબના માધ્યમથી સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે.જેઓ “સંવેદના અમારી સાંભળો સરકાર,
વિદ્યાસહાયક ભરતી કરો સરકાર”ના શીર્ષક હેઠળ આ કાર્યક્રમ કરી રહ્યા છે.ઉમેદવારોની માંગ છે કે 6 ઓગષ્ટ સુધીમાં વિદ્યાસહાયક ભરતીની જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી દ્વારા 3300 વિદ્યાસહાયક ભરતી કરવા માટે વિધાન સભામાં પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં 50 હજાર ટેટ પાસ બેરોજગાર છે.

હરદેવ વાળા ટેટ-૨ ઉમેદવાર/પ્રતિનિધિ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *