ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના સૌ આગેવાનો દ્વારા આ તકે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં સંત પરમ પૂ. લલિતકિશોરદાસ બાપુ લીંબડી. પૂજ્ય સંત જનકસિંહ સાહેબ તથા કાનભા ગોહિલ (રજોડા), જશાભાઈ બારડ, કુશળસીહ પઢેરીયા, લક્ષમણસિંહ પરમાર કોડીનાર. મહેશદાન ગઢવી બોટાદ. દીપસંગભાઈ ડોડીયા .ગજુભા મકવાણા તેમજ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના તેમજ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ ના સૌ આગેવાનો, તેમજ સમગ્ર ગુજરાત માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવતા રાજપૂત યુવાનો/અધિકારીઓ દ્વારા તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું . કાર્યક્રમ ના અંતે આ કાર્યક્રમ ને દિપાવ નાર સંતો મહંતો અને મહેમાનો. આગેવાનો સર્વે નો પ્રવિણસિંહ ચૌહાણ – પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આભાર માનવામાં આવેલ ત્યાર બાદ સંતો અને કેબિનેટ મંત્રી રાણા સાહેબ ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
ચુડા તાલુકા ના ભૃગુપુર ગામે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા નો સત્કાર સમારંભ યોજાયો હતો,
Related Posts
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…