ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના સૌ આગેવાનો દ્વારા આ તકે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં સંત પરમ પૂ. લલિતકિશોરદાસ બાપુ લીંબડી. પૂજ્ય સંત જનકસિંહ સાહેબ તથા કાનભા ગોહિલ (રજોડા), જશાભાઈ બારડ, કુશળસીહ પઢેરીયા, લક્ષમણસિંહ પરમાર કોડીનાર. મહેશદાન ગઢવી બોટાદ. દીપસંગભાઈ ડોડીયા .ગજુભા મકવાણા તેમજ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના તેમજ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ ના સૌ આગેવાનો, તેમજ સમગ્ર ગુજરાત માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવતા રાજપૂત યુવાનો/અધિકારીઓ દ્વારા તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું . કાર્યક્રમ ના અંતે આ કાર્યક્રમ ને દિપાવ નાર સંતો મહંતો અને મહેમાનો. આગેવાનો સર્વે નો પ્રવિણસિંહ ચૌહાણ – પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આભાર માનવામાં આવેલ ત્યાર બાદ સંતો અને કેબિનેટ મંત્રી રાણા સાહેબ ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
ચુડા તાલુકા ના ભૃગુપુર ગામે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા નો સત્કાર સમારંભ યોજાયો હતો,
Related Posts
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…
ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા
ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી…
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા.કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની…
અંબાજીની દુકાનમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ
અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ એક્શન મોડમાં, આર્થિક મદદ કરી અંબાજીના મુખ્ય બજારમાં…
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની દિવ્યાંગ બાળક પ્રત્યેની સંવેદનશીલતા
વેરાવળના દિવ્યાંગ બાળક શુભમ પાસે બાળક બની લાડ લડાવતા રાજ્ય કક્ષાના શિક્ષણ…
અમેરિકાના યુટાહ રાજ્યના સોલ્ટ લેક સિટી ખાતે બી.એ.પી.એસ સંસ્થાના સંતોએ મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત
૧૮ જૂન, ૨૦૨૫, સોલ્ટ લેક સિટી, યુટાહ, યુ.એસ.એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી…
ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ માં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ
ગોધરા, વી. આર. એબીએનએસ: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય…
સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો
ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…