જામનગર: છેલ્લા 25 વર્ષથી અવિરત જામનગરથી માતાના મઢ ખાતે ભક્તો સાથે દર્શનાર્થે જતો પગપાળા સંઘ મંગળવારના રોજ સવારે દરબારગઢથી પ્રસ્થાન કરશે. સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનો આ સંઘમાં માં આશાપુરાના દર્શન માટે જોડાતા આવ્યા છે. 11 દિવસની પદયાત્રાના અંતે આ સંઘ માતાના મઢ માં આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ આખા સંઘનું સુંદર આયોજન તેમજ સંચાલન છેલ્લા 25 વર્ષથી પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે માઈભક્તો માં આશાપુરાના દર્શન કાજે ચાલતા માં ના ધામ પહોંચે છે અને દર્શનનો લહાવો મેળવે છે. માં આશાપુરા આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે..
જામનગર: છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ જામનગરથી મંગળવારે દર્શન માટે પગપાળા જવા કરશે પ્રયાણ.
Related Posts
ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
કપિલ પટેલ દ્વારા અમદાવાદ આદિગુરુ પંકજ ચરણદાસની 106મી જન્મજયંતિ નિમિત્તે, ગુરુ…
गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।
कपिल पटेल द्वारा अहमदाबाद आदिगुरु पंकज चरण दास की 106वीं जयंती के अवसर पर गुरु…
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે માબાપ વગરની 11 દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવામાં આવી.
આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય…
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…
સોનગઢ ખાતે વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આયોજીત “રામકથા”માં સહભાગી બનતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ…
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…