જામનગર: છેલ્લા 25 વર્ષથી અવિરત જામનગરથી માતાના મઢ ખાતે ભક્તો સાથે દર્શનાર્થે જતો પગપાળા સંઘ મંગળવારના રોજ સવારે દરબારગઢથી પ્રસ્થાન કરશે. સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનો આ સંઘમાં માં આશાપુરાના દર્શન માટે જોડાતા આવ્યા છે. 11 દિવસની પદયાત્રાના અંતે આ સંઘ માતાના મઢ માં આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ આખા સંઘનું સુંદર આયોજન તેમજ સંચાલન છેલ્લા 25 વર્ષથી પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે માઈભક્તો માં આશાપુરાના દર્શન કાજે ચાલતા માં ના ધામ પહોંચે છે અને દર્શનનો લહાવો મેળવે છે. માં આશાપુરા આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે..
જામનગર: છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ જામનગરથી મંગળવારે દર્શન માટે પગપાળા જવા કરશે પ્રયાણ.
Related Posts
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને…
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ
પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000…
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ…
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે
દેવભૂમિ દ્વારકા, જયદીપ લાખાણી: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી…
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો
જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા…
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ…
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
देहरादून, 2 मई 2026: हर्षल फाउंडेशन द्वारा आयोजित “दून हस्तशिल्प बाजार 2026” का…
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ
પ્રયાગરાજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 4 થી 6 મે, 2026…
















