Breaking NewsLatest

જામનગર ડેપ્યુટી મેયરના નિવાસસ્થાન પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજાયો. લોકોએ ઉત્સાહભેર લીધો લાભ.

જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 78 વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડેપ્યુટી મેયર તપન ભાઈ પરમાર, કોર્પોરેટરશ્રીઓ ધર્મરાજ સિંહ જાડેજા , હીનલ ભાઈ વિરસોડીયા,પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ પરમાર, જય નડિયાપરા યુવા મોરચા કોષાધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *