Breaking NewsLatest

જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે

જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર શરૂ સેકશન રોડ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે યોજાશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે  મંત્રીશ્રી  રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી  આપી  પરેડનું નિરિક્ષણ કરશે. આ તકે  મંત્રીશ્રીના  પ્રાસંગિક ઉદબોધન બાદ મંત્રીશ્રીના હસ્તે સાહસિકો, ખેલાડીઓ વગેરેને સન્માનિત કરવામાં આવશે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે  વૃક્ષારોપણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *