જામનગર: જામનગર શહેરમાં ઉભરાતા પાણી કે વરસાદી પાણી હોય કે ગંદા પાણીના નિકાલ માટે સતત તત્પર રહેતા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને કર્મીઓ બેખૂબી રીતે પોતાનું કાર્ય નિભાવતા આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા 24 કલાક ખડેપગે જોવા મળે છે. જેએમસીના આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિનેશભાઇ સાગઠિયા, (કોન્ટ્રાક્ટર), વર્ક આસિસ્ટન્ટ દીશાંગ પરમાર, ડેપ્યુટી એન્જીનીયર અમિત કણસાગરા અને જયેશ કાનાની તેમજ જુનિયર એન્જીનીયર હર્ષલ રાવેશિયા અને તમામ ટીમના કર્મીઓ ખડેપગે પાણી ભરાઈ જવાના કે ઉભરાઈ જવાના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ મશીનારીઓ સાથે તે કાર્યને પૂરું કરી પાર પડતા આવ્યા છે. વરસાદી વાતાવરણમાં પણ તેમજ કોરોનાની મહમારીમાં પણ તેઓની સેવા આપવા બદલ આકાંશા ફાઉન્ડેશનના શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ તેમજ પત્રકાર આશાબેન ભીલ દ્વારા આ શાખાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડ્રેનેજ વિભાગના અધિકારી-કર્મીઓની પ્રસંશનીય કામગીરીને જોતા કરાયું સન્માન
Related Posts
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…